$R$ ત્રિજ્યા અને $m$ દળની એક પાતળી વર્તૂળાકાર વિંટી તેની અક્ષ આસપાસ અચળ કોણીય વેગ $\omega$  ભ્રમણ કરે છે. (ફરે છે) વિંટીનાં એક વ્યાસનાં સામ સામેને છેડે $M$ દળનાં બે પદાર્થોને ધીમે ધીમેથી જોડવામાં આવ્યા છે. હવે વિંટી નવા કોણીય વેગ $\omega '$  = …….. થી ભ્રમણ કરે છે.

  • A

    $\frac{{\omega \left( {m + 2M} \right)}}{m}$

  • B

    $\frac{{\omega \left( {m - 2M} \right)}}{{\left( {m + 2M} \right)}}$

  • C

    $\frac{{\omega m}}{{(m + M)}}$

  • D

    $\frac{{\omega m}}{{\left( {m + 2M} \right)}}$

Similar Questions

જો પદાર્થની ગતિઊર્જામાં $ 300 \%$ નો વધારો કરવામાં આવે ત્યારે કોણીય વેગમાનમાં થતો વધારાની ટકાવારી $(\%)$દર્શાવો.

સળિયાની કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $1/12\ ML^2 $ (જ્યાં સળિયાનું દળ $ M$ અને લંબાઈ $ L $ સળિયાને મધ્યમાંથી વાળવામાં આવે છે. જેથી બન્ને અર્ધ ભાગ $60^°$ નો ખૂણો બનાવે છે. તે જ અક્ષ પર વાળી નાંખેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શોધો.

$ABC$ સમાન જાડાઈની ત્રિકોણીય પ્લેટ છે. તેમની બાજુઓનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $I_{AB}$, $I_{BC}$ અને $I_{CA}$ એ પ્લેટ $AB$, $BC$ અને $ CA$ ની જડત્વની ચાકમાત્રા હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?

સળિયાનો એક છેડો $ O$ પર કિલકીત કરેલો છે. સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત સાથે બાંધેલ દોરીથી લટકાવેલો છે જો અચાનક તૂટી જાય તો સળિયાનો કોણીય પ્રવેગ શોધો.

$L$ લંબાઈના સળિયાની રેખીય ઘનતા $\lambda = A + Bx $ પ્રમાણે બદલાતી હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર ગણો.